પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
Posted On:
05 SEP 2025 8:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, "આ પવિત્ર દિવસ આપણા સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે. કરુણા, સેવા અને ન્યાયના મૂલ્યો હંમેશા આપણને માર્ગદર્શન આપે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"મિલાદ-ઉન-નબી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
આ પવિત્ર દિવસ આપણા સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે. કરુણા, સેવા અને ન્યાયના મૂલ્યો હંમેશા આપણને માર્ગદર્શન આપે.
ઈદ મુબારક!"
SM/NP/GP/JT
(Release ID: 2164056)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam