પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભૂટાનના પ્રધાનમંત્રીની શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાતને આવકારી

Posted On: 06 SEP 2025 8:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પીએમ ટોબગે અને તેમની પત્નીને પ્રાર્થના કરતા જોઈને આનંદ વ્યક્ત કર્યો છે. "પ્રભુ શ્રી રામના આદર્શો વિશ્વભરના લાખો લોકોને શક્તિ અને પ્રેરણા આપે છે", શ્રી મોદીએ જણાવ્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"પ્રધાનમંત્રી ટોબગે અને તેમની પત્ની અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાર્થના કરતા જોઈને અદ્ભુત લાગ્યું. પ્રભુ શ્રી રામના આદર્શો વિશ્વભરના લાખો લોકોને શક્તિ અને પ્રેરણા આપે છે."

@tsheringtobgay

@ShriRamTeerth

SM/IJ/GP/JD


(Release ID: 2164429) Visitor Counter : 2