રાષ્ટ્રપતિ સચિવાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
11 SEP 2025 2:06PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. ત્યારે તેના પરિણામ સ્વરૂપે, ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમની પોતાની ફરજો ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલના કાર્યો નિભાવવા માટે નિયુક્ત કર્યા છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2165615)
Visitor Counter : 2