પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરી

Posted On: 22 SEP 2025 9:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આજે નવરાત્રી દરમિયાન માતા શૈલપુત્રીની વિશેષ પૂજાનો દિવસ છે. મારી પ્રાર્થના છે કે માતાના સ્નેહ અને આશીર્વાદથી, દરેકનું જીવન સૌભાગ્ય અને સ્વાસ્થ્યથી પરિપૂર્ણ રહે."

 

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2169409)