પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરી
Posted On:
22 SEP 2025 9:29AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજે નવરાત્રી દરમિયાન માતા શૈલપુત્રીની વિશેષ પૂજાનો દિવસ છે. મારી પ્રાર્થના છે કે માતાના સ્નેહ અને આશીર્વાદથી, દરેકનું જીવન સૌભાગ્ય અને સ્વાસ્થ્યથી પરિપૂર્ણ રહે."
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2169409)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam