પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને GST બચત ઉત્સવ ઉજવવા માટે પત્ર લખ્યો

Posted On: 22 SEP 2025 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ તહેવારોની મોસમમાં 'GST બચત ઉત્સવ' ઉજવવા માટે તમામ નાગરિકોને પત્ર લખ્યો છે. "GST દરમાં ઘટાડો એટલે દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા," શ્રી મોદીએ જણાવ્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આ તહેવારોની મોસમમાં, ચાલો 'GST બચત ઉત્સવ' ઉજવીએ! GST દરમાં ઘટાડો એટલે દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા."

SM/IJ/GP/JD


(Release ID: 2169780)