પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરી

Posted On: 23 SEP 2025 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરી.

પ્રધાનમંત્રીએ X પર એક વિડિયો શેર કરતા લખ્યું:

"નવરાત્રીમાં આજે મા બ્રહ્મચારિણીના ચરણોમાં શત શત પ્રણામ. દેવી માતા પોતાના તમામ સાધકોને સાહસ અને સંયમના આશીર્વાદ પ્રદાન કરે."

 

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2169937)