પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરી
Posted On:
23 SEP 2025 9:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરી.
પ્રધાનમંત્રીએ X પર એક વિડિયો શેર કરતા લખ્યું:
"નવરાત્રીમાં આજે મા બ્રહ્મચારિણીના ચરણોમાં શત શત પ્રણામ. દેવી માતા પોતાના તમામ સાધકોને સાહસ અને સંયમના આશીર્વાદ પ્રદાન કરે."
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2169937)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam