પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એક લેખ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 ભારતને વૈશ્વિક ખાદ્ય બાસ્કેટ બનાવવા માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે કેવી રીતે કાર્ય કરે છે
Posted On:
23 SEP 2025 1:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 ભારતને વૈશ્વિક ખાદ્ય બાસ્કેટ બનાવવા માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે કેવી રીતે કાર્ય કરે છે.
કેન્દ્રીય મંત્રી શ્રી ચિરાગ પાસવાન દ્વારા X પર પોસ્ટ કરાયેલા લેખનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું:
"આ લેખમાં કેન્દ્રીય મંત્રી શ્રી @iChiragPaswan લખે છે કે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 ભારતને વૈશ્વિક ખાદ્ય બાસ્કેટ બનાવવા માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે કેવી રીતે કાર્ય કરે છે. જરૂરથી વાંચો!"
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2170027)
Visitor Counter : 31
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam