પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી મલ્લિકાર્જુન ખડગેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
02 OCT 2025 11:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેમણે તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"ખડગેજી સાથે વાત કરી. તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.
તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા.
@kharge”
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2174030)
आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam