પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી રામવિલાસ પાસવાનને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
08 OCT 2025 10:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના લોકપ્રિય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાનને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"બિહારના લોકપ્રિય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, સામાજિક ન્યાયના પ્રતીક અને જાહેર સેવા માટે સમર્પિત રામવિલાસ પાસવાનજીને તેમની પુણ્યતિથિ પર મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે હંમેશા સમાજના વંચિત અને શોષિત સમુદાયોના કલ્યાણ માટે કામ કર્યું. રાજકારણ તેમજ રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2176102)
आगंतुक पटल : 37
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam