પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
08 OCT 2025 5:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યું
"આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું: PM @narendramodi"
SM/DK/GP/JD
(Release ID: 2176450)
Visitor Counter : 5