રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 15 OCT 2025 1:50PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (15 ઓક્ટોબર, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2179349) Visitor Counter : 13