રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
Posted On:
15 OCT 2025 1:50PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (15 ઓક્ટોબર, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2179349)
Visitor Counter : 13