પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ છઠ પૂજાની સંધ્યા અર્ધ્ય વિધિ માટે શુભેચ્છાઓ પાઠવી

Posted On: 27 OCT 2025 2:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના નાગરિકોને છઠ પૂજાની સંધ્યા અર્ધ્ય વિધિ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

શ્રી મોદીએ આ પ્રસંગે છઠી મૈયાને સમર્પિત ભક્તિ ગીતો પણ શેર કર્યા.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

"છઠ નિમિત્તે દેશભરના આપણા પરિવારના તમામ સભ્યોને સંધ્યા અર્ધ્ય વિધિની હાર્દિક શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાની આપણી પરંપરા ખૂબ જ ખાસ છે.

https://m.youtube.com/watch?v=er0EO-Zp9

https://m.youtube.com/watch?v=OrlnX9zM5-k&pp=0gcJCR4Bo7VqN5tD"

IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2182873) Visitor Counter : 13