રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
Posted On:
31 OCT 2025 9:52AM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (31 ઓક્ટોબર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી. અગાઉ, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નવી દિલ્હીના સરદાર પટેલ ચોકની પણ મુલાકાત લીધી હતી.



SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2184453)
Visitor Counter : 24
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam