મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

વંદે માતરમ ગીતના 150 વર્ષ નિમિત્તે ઉજવણીને મંત્રીમંડળે મંજૂરી આપી

Posted On: 01 OCT 2025 3:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણીને મંજૂરી આપી છે, જે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેની ઐતિહાસિક ભૂમિકાને માન્યતા આપે છે. આ ઉજવણીનો હેતુ રાષ્ટ્રવ્યાપી પહેલ દ્વારા ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં આ ગીતના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.

 

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2185754) Visitor Counter : 4