પ્રધાનમંત્રીનું કાર્યાલય
'આદિ મહોત્સવ'માં રૂચિ જોવા મળી છે તે અંગે પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી
Posted On:
23 FEB 2023 9:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આદિ મહોત્સવ'માં વ્યાપક રસ જોવા મળી રહ્યો છે તે અંગે ખુશી વ્યક્ત કરી છે. તેઓ લોકસભા સાંસદ ડૉ. ભોલા સિંહના ટ્વિટ થ્રેડનો જવાબ આપી રહ્યા હતા, જેમાં શ્રી સિંહે 'આદિ મહોત્સવ'ની તેમની મુલાકાત વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે જ્યાં તમને સમગ્ર ભારતમાંથી આદિવાસી સંસ્કૃતિની અદ્ભુત રજૂઆત જોવા મળશે.
પ્રધાનમંત્રીમંત્રીએ ટ્વિટ કર્યું;
यह देखकर अच्छा लगा कि आपने ‘आदि महोत्सव’ में इतनी रुचि ली। आदिवासी समाज की संस्कृति और उनके खानपान से जुड़ा आपका अनुभव उत्साह बढ़ाने वाला है।”
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2187188)
Visitor Counter : 5
Read this release in:
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Kannada
,
Malayalam