પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દિલ્હી વિસ્ફોટમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી

Posted On: 10 NOV 2025 10:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, "આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહજી અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના. ઘાયલો શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થાય. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહજી અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી."

@AmitShah

IJ/GP/BS

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2188608) Visitor Counter : 10