પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
14 NOV 2025 7:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
એક્સ પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.”
IJ/DK/GP/JT
(Release ID: 2189891)
Visitor Counter : 12
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam