પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 19 NOV 2025 7:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

શ્રી મોદીએ કહ્યું કે સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ દરમિયાન તેમની વીરતા અને પરાક્રમની ગાથા આજે પણ ભારતીયોને જોશ અને પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે કૃતજ્ઞ રાષ્ટ્ર માતૃભૂમિના સન્માનની રક્ષા માટે તેમના બલિદાન અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"ભારત માતાની અમર વીરાંગના રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતાના પ્રથમ સંગ્રામમાં તેમની વીરતા અને પરાક્રમની ગાથા આજે પણ આપણા દેશવાસીઓને જુસ્સા અને ઉત્સાહથી ભરી દે છે. એક કૃતજ્ઞ રાષ્ટ્ર આપણી માતૃભૂમિની ગરિમાનું રક્ષણ કરવા માટેના તેમના બલિદાન અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકે નહીં."

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2191565) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam