પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેવી રીતે નારી શક્તિ ભારતના ભવિષ્યના હૃદયમાં છે તે વિષય પર એક લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
01 DEC 2025 3:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો જેમાં તેમણે કેવી રીતે નારી શક્તિ ભારતના ભવિષ્યના કેન્દ્રમાં છે તે અંગે જણાવ્યું હતું. "જેમ જેમ ભારત અમૃત કાળમાં પ્રવેશ કરે છે, તેમ તેમ આ શબ્દ હવે ફક્ત એક સૂત્ર નથી રહ્યો; તે એક રાષ્ટ્રીય મિશન બની ગયું છે. વન-સ્ટોપ સેન્ટરોથી લઈને ફાસ્ટ-ટ્રેક કોર્ટ સુધી, હેલ્પલાઈનથી લઈને સામાજિક સુરક્ષા કેન્દ્રો સુધી, મિશન શક્તિ હેઠળ, સરકાર મહિલાઓ માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરી રહી છે", એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની X પરના પોસ્ટનો પ્રતિક્રિયા આપતા, શ્રી મોદીએ કહ્યું:
"નારી શક્તિ ભારતના ભવિષ્યના હૃદયમાં છે. ભારત અમૃત કાળમાં પ્રવેશતા જ, આ શબ્દ હવે ફક્ત એક સૂત્ર નથી રહ્યો; તે એક રાષ્ટ્રીય મિશન બની ગયું છે. વન-સ્ટોપ સેન્ટરોથી લઈને ફાસ્ટ-ટ્રેક કોર્ટ સુધી, હેલ્પલાઈનથી લઈને સામાજિક સુરક્ષા કેન્દ્રો સુધી, મિશન શક્તિ હેઠળ, સરકાર મહિલાઓ માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી @Annapurna4BJP દ્વારા ખૂબ જ સમજદારીપૂર્વક આત્મનિરીક્ષણ. વાંચો!"
SM/IJ/GP/DK
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2196928)
आगंतुक पटल : 14