પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બેગમ ખાલિદા ઝિયાના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 DEC 2025 10:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષોથી બાંગ્લાદેશના જાહેર જીવનમાં યોગદાન આપનાર બેગમ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તેમને ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઘણા વર્ષોથી બાંગ્લાદેશના જાહેર જીવનમાં યોગદાન આપનાર બેગમ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય વિશે જાણીને ખૂબ જ ચિંતિત છું. અમે તેમના ઝડપી સ્વસ્થ થવા માટે અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ભારત શક્ય તેટલી બધી રીતે મદદ કરવા તૈયાર છે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2197369)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam