રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ શ્રી આર. વેંકટરામનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
04 DEC 2025 10:56AM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (4 ડિસેમ્બર, 2025) તિરુવનંતપુરમના લોકભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2198618)
आगंतुक पटल : 7