ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આધુનિક તમિલ સાહિત્યના જનક સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વસાહતી સરકારના અત્યાચારોનો સામનો કરીને, મહાન કવિએ ક્રાંતિની જ્યોતને આગળ ધપાવી અને તેમની જુસ્સાદાર દેશભક્તિ કવિતાઓ દ્વારા સ્વતંત્રતા ચળવળને વેગ આપ્યો હતો
તેમણે સામાજિક સુધારાઓ દ્વારા નિષ્પક્ષ અને ન્યાયી સમાજ બનાવવાના ભારતના સભ્યતાલક્ષી ધ્યેયને પણ આગળ ધપાવ્યો હતો
તેમનું જ્ઞાન પ્રેરણાનો શાશ્વત સ્ત્રોત રહેશે
प्रविष्टि तिथि:
11 DEC 2025 12:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આધુનિક તમિલ સાહિત્યના જનક સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "આધુનિક તમિલ સાહિત્યના જનક સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ." તેમણે કહ્યું કે વસાહતી સરકારના અત્યાચારોનો સામનો કરીને, મહાન કવિએ ક્રાંતિની જ્યોતને આગળ ધપાવી અને તેમની જુસ્સાદાર દેશભક્તિ કવિતાઓથી સ્વતંત્રતા ચળવળને વેગ આપ્યો. શ્રી શાહે કહ્યું કે તેમણે સામાજિક સુધારાઓ દ્વારા નિષ્પક્ષ અને ન્યાયી સમાજ બનાવવાના ભારતના સભ્યતાલક્ષી ધ્યેયને પણ આગળ ધપાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમનું જ્ઞાન પ્રેરણાનો શાશ્વત સ્ત્રોત રહેશે.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2202130)
आगंतुक पटल : 14