ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટિલ ચાકુરકરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
ઘણા દાયકાઓની કારકિર્દીમાં, પાટિલજી જાહેર બાબતોના તેમના વિશાળ જ્ઞાન અને તેમની સમર્પિત સેવા માટે જાણીતા હતા
તેમના પરિવારના સભ્યો અને શુભેચ્છકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના
प्रविष्टि तिथि:
12 DEC 2025 10:37AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટિલ ચાકુરકરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
'X' પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટિલ ચાકુરકરજીના નિધનથી દુઃખ થયું. ઘણા દાયકાઓની કારકિર્દીમાં, પાટિલજી જાહેર બાબતોના તેમના વિશાળ જ્ઞાન અને તેમની સમર્પિત સેવા માટે જાણીતા હતા. તેમના પરિવારના સભ્યો અને શુભેચ્છકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના."
SM/IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2202725)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam