ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સ્વામી શ્રદ્ધાનંદજીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી
સ્વરાજ અને સ્વસંસ્કૃતિમાં સમાંતર યોગદાન આપનારા સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતીજી જીવનભર સામાજિક દુષણો સામે લડ્યા
સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતીજીએ મહિલા શિક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરાને પ્રોત્સાહન આપવામાં અવિસ્મરણીય ભૂમિકા ભજવી
प्रविष्टि तिथि:
23 DEC 2025 11:33AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સ્વામી શ્રદ્ધાનંદજીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "સ્વરાજ અને સ્વસંસ્કૃતિમાં સમાંતર યોગદાન આપનારા સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતીજી જીવનભર સામાજિક દુષણો સામે લડ્યા. તેમણે મહિલા શિક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરાને પ્રોત્સાહન આપવામાં અવિસ્મરણીય ભૂમિકા ભજવી. હું સ્વામી શ્રદ્ધાનંદજીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપું છું."
SM/IJ/GP/DK
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2207636)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam