પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સૌને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 25 DEC 2025 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાંતિ, કરુણા અને આશાથી ભરેલા નાતાલની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, "ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતાને મજબૂત બનાવે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દરેકને શાંતિ, કરુણા અને આશાથી ભરેલા નાતાલની શુભેચ્છાઓ. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતાને મજબૂત બનાવે."

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2208385) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam