પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 'ઇઝ ઓફ લિવિંગ'ને પ્રોત્સાહન આપવા અને ભવિષ્યમાં સુધારાના માર્ગ પર વધુ ઝડપી ગતિએ આગળ વધવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો

प्रविष्टि तिथि: 26 DEC 2025 10:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કે તેમની સરકાર 'ઇઝ ઓફ લિવિંગ'ને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં વધુ ઝડપી ગતિએ સુધારાના માર્ગ પર આગળ વધશે. શ્રી મોદીએ X પર એક થ્રેડ પણ શેર કર્યો છે, જે દર્શાવે છે કે તેમની સરકારે આ દિશામાં કેવી રીતે કામ કર્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"અમારી સરકાર 'ઇઝ ઓફ લિવિંગ'ને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને નીચેનો થ્રેડ બતાવે છે કે અમે આ દિશામાં કેવી રીતે કામ કર્યું છે. ભવિષ્યમાં સુધારાનો માર્ગ વધુ ઝડપી ગતિએ ચાલુ રહેશે."

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2208721) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam