પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી બિશ્વ બંધુ સેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
26 DEC 2025 11:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ શ્રી બિશ્વ બંધુ સેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ત્રિપુરાની પ્રગતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો અને અનેક સામાજિક કાર્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમને યાદ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ શ્રી બિશ્વ બંધુ સેનજીના નિધનથી દુઃખ થયું. ત્રિપુરાની પ્રગતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો અને અનેક સામાજિક કાર્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમને યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2208761)
आगंतुक पटल : 10